આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ દરમિયાન અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા મહારાણા પ્રતાપ ની વીરતા અને શૂરવીર ગાથાને યાદ કરવામાં આવ્યું હતું.
