June 27, 2026
ગુજરાત

AVHEM દ્વારા મહારાણા પ્રતાપની પુણ્યતિથિ ઉજવાઇ

આજ રોજ મહારાણા પ્રતાપ ની પુણ્યતિથિ દરમિયાન અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા શાહીબાગ સ્થિત મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવીને સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા મહારાણા પ્રતાપ ની વીરતા અને શૂરવીર ગાથાને યાદ કરવામાં આવ્યું હતું.

 

Related posts

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

અદાણી એરપોર્ટ પર તમામ સ્ટાફના પગારમાંથી અદાણી ટુ વહીલર ધારક પાસે થી ૩૦૦૦ રૂ અને ફોર વહીલર પાસેથી ૬૦૦૦રૂ પડાવશે, તમામ કર્મચારીઓ, કાર્ગો એજેન્ટ અને વાહન ચાલકો ના ખુશ

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા શહેરના ૩૧ પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ)ની આંતરિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો