June 23, 2026
દેશમનોરંજન

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના શ્રી કૃૃષ્ણ ધામ શ્રી સાવલીયા શેઠ પહોંચ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગ  જિલ્લાના માંડફિયામાં આવેલા શ્રી સંવલિયાના મંદિરે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી. આ દરમિયાન, સંજય દત્ત તરત જ સ્થળ પર પહોંચતાં જ તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.

Related posts

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટી કાર્યવાહી કરી છે અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા

Ahmedabad Samay

બરગી જળાશયમાં સર્જાયેલી હૃદયદ્રાવક ક્રુઝ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ અને પ્રશાસનિક બેદરકારી સામે આવી

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

રાંધણ ગેસમાં ફરી થયો વધારો,૨૫ રૂપિયા નો ભાવ થયો વધારો

Ahmedabad Samay

  શોલેનો ‘સૂરમા ભોપાલી’ શેરીઓમાં વેચતો હતો સાબુ-દાંતિયા, આ રીતે મળ્યું ફિલ્મોમાં કામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો