February 5, 2026
ગુજરાત

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

થેલેસેમિયાથી પીડિત બાળકોની સહાય માટે વટવા પોલીસ સ્ટેશન દ્વારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વટવા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ચાલો સાથે મળીને રક્તદાન કરીએ. તમારા લોહીનું એક એકમ ઘણા જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે છે.


રક્તદાન તારીખ: 31/01/2021 રવિવાર ના રોજ
સમય: સવારે 8:00 થી સાંજના 6:00 સુધી વટવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે1

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

માર્ચ 2022માં ગુજરાતના ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ: વસ્ત્રાપુરમાં 13 વર્ષના બાળકનું કચડાઈને મોત, ટક્કર મારનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો