February 5, 2026
ગુજરાત

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

થેલેસેમિયાથી પીડિત બાળકોની સહાય માટે વટવા પોલીસ સ્ટેશન દ્વારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વટવા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ચાલો સાથે મળીને રક્તદાન કરીએ. તમારા લોહીનું એક એકમ ઘણા જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે છે.


રક્તદાન તારીખ: 31/01/2021 રવિવાર ના રોજ
સમય: સવારે 8:00 થી સાંજના 6:00 સુધી વટવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે1

Related posts

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા બે ક્સ્ટમ્સ સુપ્રિન્ટેન્ડેન્ટની ધરપકડ:

Ahmedabad Samay

શુ આપ જાણો છો ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે ?

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે દેશભરના સ્વચ્છ શહેરોમાં બીજો ક્રમ મેળવ્યો

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઇ હાઇ સ્‍પીડ ટ્રેન પ્રોજેકટનું પહેલુ સ્‍ટેશન સાબરમતી ખાતે લગભગ તૈયાર થઇ ગયુ છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો