March 23, 2026
ગુજરાત

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

થેલેસેમિયાથી પીડિત બાળકોની સહાય માટે વટવા પોલીસ સ્ટેશન દ્વારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વટવા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ચાલો સાથે મળીને રક્તદાન કરીએ. તમારા લોહીનું એક એકમ ઘણા જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે છે.


રક્તદાન તારીખ: 31/01/2021 રવિવાર ના રોજ
સમય: સવારે 8:00 થી સાંજના 6:00 સુધી વટવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે1

Related posts

એલ.જી. હોસ્પિટલ ખાતે વિશ્વ સ્તનપાન દિવસ નિમિત્તે માતાઓને સ્તનપાન કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

સુરત પોલીસની PCR વાન નં. ૩૩ ની અદભુત કામગીરી, જાણ થતાના માત્ર ૦૬ મિનિટમાં જીવ બચાવ્યો

Ahmedabad Samay

આ વેકેશનમાં તમારા બાળક માટે ટ્રેન ટિકિટ ખરીદવી જોઈએ કે નહીં તે અંગેની વિશેષ માહિતી

Ahmedabad Samay

આજે શહેરના તમામ 300 વેક્સિન સેન્ટરો બંધ રહેશે

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કિડની અને મૂત્રમાર્ગના રોગો માટે નિઃશુલ્ક કેમ્પ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો