May 7, 2026
ગુજરાત

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

થેલેસેમિયાથી પીડિત બાળકોની સહાય માટે વટવા પોલીસ સ્ટેશન દ્વારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વટવા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ચાલો સાથે મળીને રક્તદાન કરીએ. તમારા લોહીનું એક એકમ ઘણા જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે છે.


રક્તદાન તારીખ: 31/01/2021 રવિવાર ના રોજ
સમય: સવારે 8:00 થી સાંજના 6:00 સુધી વટવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે1

Related posts

કાલથી રાતના ૯ થી સવારના ૬ રાત્રિ કર્ફ્યૂ, મોલ સિનેમા ઘર બંધ

Ahmedabad Samay

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

ગોલ્ડમેન કુંજલ પટેલે ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી,

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો