March 23, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાનપુર ખાતે ગત 2015 મહાનગર પંચાયતની ચૂંટણી મા અસારવા વોર્ડના પ્રજાએ વિશ્વાસ મૂકી જંગી બહુમતિથી વિજય અપાવ્યો હતો અસારવાના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી અસારવા વોર્ડમાં વિકાસના કામો કર્યા તેની પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ માન. આઈ.કે.જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, શહેર મહામંત્રી મનુભાઈ કથરોટિયા, પ્રદેશ સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી હિમ્મતભાઈ પરિહાર ની ઉપસ્થિતિમાં પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, પહેલીવાર આ વોટ્સએપ નંબર પરથી જાણી શકાશે રિઝલ્ટ

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો