March 27, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાનપુર ખાતે ગત 2015 મહાનગર પંચાયતની ચૂંટણી મા અસારવા વોર્ડના પ્રજાએ વિશ્વાસ મૂકી જંગી બહુમતિથી વિજય અપાવ્યો હતો અસારવાના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી અસારવા વોર્ડમાં વિકાસના કામો કર્યા તેની પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ માન. આઈ.કે.જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, શહેર મહામંત્રી મનુભાઈ કથરોટિયા, પ્રદેશ સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી હિમ્મતભાઈ પરિહાર ની ઉપસ્થિતિમાં પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં એર કાર્ગો પાસે કુરિયર કંપનીના કર્મચારીને ઢોરમાર મારી 1.77 કરોડની લૂંટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો