May 12, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાનપુર ખાતે ગત 2015 મહાનગર પંચાયતની ચૂંટણી મા અસારવા વોર્ડના પ્રજાએ વિશ્વાસ મૂકી જંગી બહુમતિથી વિજય અપાવ્યો હતો અસારવાના ચૂંટાયેલા કાઉન્સિલરો પ્રમાણિકતા અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી હતી અસારવા વોર્ડમાં વિકાસના કામો કર્યા તેની પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ માન. આઈ.કે.જાડેજા સાહેબ, શહેર અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, સાંસદ કિરીટભાઈ સોલંકી સાહેબ, ધારાસભ્યશ્રી પ્રદીપભાઈ પરમાર, પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા, શહેર મહામંત્રી મનુભાઈ કથરોટિયા, પ્રદેશ સહ કોષાઅધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ, વિધાનસભા ના પ્રભારી હિમ્મતભાઈ પરિહાર ની ઉપસ્થિતિમાં પુસ્તિકા નુ વિમોચન કરવામાં આવ્યું હતું.

Related posts

ચાલો NDA ની ઐતિહાસિક સફળતા તરફ દોરી જતા પાંચ મુખ્ય કારણો

Ahmedabad Samay

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

બનાસકાંઠા: વહેલી સવારે બનાસકાંઠામાં ધરા ધ્રૂજી, લોકો જીવ બચાવવા ભરઊંઘમાંથી ઊઠીને ઘરની બહાર દોડ્યા

Ahmedabad Samay

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay

અમદાવાદ – વિજુ સિંધીની રેડ કોર્નર નોટિસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો