June 24, 2026
ગુજરાત

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં દિલ્હી થી આવેલ સ્ટેટ કો-ઓર્ડીનેટર સ્પર્શ મહેશ્વરી એ દરેક વોલેન્ટીયર્સ ને સંપૂર્ણ માહિતી આપી અને આગામી સમયમાં કેવી રીતે કામ કરી શકાય એ વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Related posts

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને બ્રિજની ચકાસણી કરીને, તેમના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ

Ahmedabad Samay

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

અમદાવાદ માં સૌપ્રથમવાર જૈન કોમ્યુનિટી ના 4 ફીરકા માટે ની કોમન હોસ્ટેલ નું ગુજરાત ના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

નકલી નોટો સાથે બે શખ્સની ઉજાલા સર્કલે ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો