May 9, 2026
ગુજરાત

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં દિલ્હી થી આવેલ સ્ટેટ કો-ઓર્ડીનેટર સ્પર્શ મહેશ્વરી એ દરેક વોલેન્ટીયર્સ ને સંપૂર્ણ માહિતી આપી અને આગામી સમયમાં કેવી રીતે કામ કરી શકાય એ વિષય પર વિચાર વિમર્શ કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

મુસાફરોની આ ભારે ભીડને (Crowd) ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

રાવણનું દુઃખદ અવસાન,રામાયણ સીરિયલમાં રાવણનું પાત્ર ભજવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

કોતરપુર પોલીસ પોઇન્ટ થી નાના વહેપારીઓ થયા ત્રસ્ત, માસ્ક બાબતે પોલીસ અને યુવક વચ્ચે થઇ ઝપાઝપી

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો