અમદાવાદમાં કોરોના નો કેહર વધતો જતો રહે છે અને અસારવા વોર્ડમાં કોરોના ના કેસ માં વધારો થતાં અસારવા ના કોર્પોરેટર બિપીન પટેલે ફેસબૂક પર પોસ્ટ કરી વિનંતી કરી છે કે ” અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ તરીકે અસારવા વોર્ડ ૦૪ક્રમે છે હવે પણ આપણે સૌ જાગૃત થઈએ આપણે આમા નંબર આગળ વધારો નથી, અને સરકારશ્રી ના નિયમોનું પાલન કરી અટકાવી એ”

વધુમાં તેમને લોકોને વિનંતી કરી છે કે ” ઘરમાં પરિવાર સાથે રહો અને સલામત રહો ”
બિપીનભાઈ એ જયારથી લોકડાઉન જાહેર કરાયુ છે ત્યારથી આજ રોજ શુધી બે વખત નું ૨૦૦૦ જેટલા વ્યક્તિનું જમવાનું બનાવડે છે ને નિયમોના ચુસ્ત પાલન કરી જરૂરિયાત મંદ સુધી પોહચાડે છે.
