શ્રી ગોપાલસિંહ ભદૌરીયા વીર શહીદ બલિદાન દિવસ નિમિત્તે શહીદને શ્રધ્ધાંજલી આપવા માટે શુક્રવાર ૧૨ ફેબ્રુઆરીના રોજ મુનિમસિંહ ભદૌરીયાના નિવાસસ્થાને હીરાવાડી ખાતે સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલ છે
સ્થળ:બી -11 મહાશક્તિ સોસાયટી,સરદાર પટેલ શાળા પાસે,હીરાવાડી રોડ બજરંગ આશ્રમની પાછળ, અમદાવાદ
.
