May 12, 2026
દેશઅપરાધ

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

દિલ્હીમાં રિંકુ શર્માની કરુણ હત્યા, મુસ્લિમ યુવક દ્વારા રિંકુ શર્માની હત્યા કરવામાં આવી. રિંકુ શર્માને “ધાર્મિક કાર્યોમાં વધુ રસ ધરાવતો હતો, ભૂતકાળમાં તે રામ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે એક રેલીમાં પણ ભાગ લીધો હતો. રામ નામ લેવા બાબતે રિંકુ શર્મા ના જન્મ દિવસે જેહાદીઓ દ્વારા તિષણ હથિયાર દ્વારા માર મારીને કરુણ હત્યા કરવામાં આવી હતી.

રિંકુ શર્મા ની હત્યા મેહતાબ, જાહિદ, નસરૂદીન, ઇલામ અને અન્ય જેહાદીઓ દ્વારા કરવામાં આવી. રિંકુ શર્મા એટલો રામ ભક્ત કતો કે તેને માર મારવામાં આવતો હતો તે સમયે પણ રિંકુ શર્મા રામ નામ નો જાપ કરતો હતો. રિંકુ શર્માને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો ત્યાપન જેહાદીઓ પોહચી ગયા હતા અને ચાકુ વડે હમલો કર્યો હતો . પાડોશી અને પરિવાર દ્વારા પોલીસને નિવેદન આપ્યો હોવા છતાં દિલ્હી પોલીસે તેને નકારીને આપસી મામલો હોવાનું જણાવી કેસ રફા દફા કરવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે.

રિંકુ શર્મા એ થોડા સમય પહેલા હત્યારાઓ ને જરૂર હતી તે સમયે રક્તદાન પણ કર્યું હતું પરંતુ જેહાદીઓ દ્વારા ખૂન નો બદલો ખૂન કરીને લીધો

Related posts

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

NCP અને ભાજપ ના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી, અમારા વોટીંગ તોડવામાં આવી રહ્યા છે: નિકુલસિંહ તોમર

Ahmedabad Samay

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો