March 26, 2026
દેશઅપરાધ

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

દિલ્હીમાં રિંકુ શર્માની કરુણ હત્યા, મુસ્લિમ યુવક દ્વારા રિંકુ શર્માની હત્યા કરવામાં આવી. રિંકુ શર્માને “ધાર્મિક કાર્યોમાં વધુ રસ ધરાવતો હતો, ભૂતકાળમાં તે રામ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે એક રેલીમાં પણ ભાગ લીધો હતો. રામ નામ લેવા બાબતે રિંકુ શર્મા ના જન્મ દિવસે જેહાદીઓ દ્વારા તિષણ હથિયાર દ્વારા માર મારીને કરુણ હત્યા કરવામાં આવી હતી.

રિંકુ શર્મા ની હત્યા મેહતાબ, જાહિદ, નસરૂદીન, ઇલામ અને અન્ય જેહાદીઓ દ્વારા કરવામાં આવી. રિંકુ શર્મા એટલો રામ ભક્ત કતો કે તેને માર મારવામાં આવતો હતો તે સમયે પણ રિંકુ શર્મા રામ નામ નો જાપ કરતો હતો. રિંકુ શર્માને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો ત્યાપન જેહાદીઓ પોહચી ગયા હતા અને ચાકુ વડે હમલો કર્યો હતો . પાડોશી અને પરિવાર દ્વારા પોલીસને નિવેદન આપ્યો હોવા છતાં દિલ્હી પોલીસે તેને નકારીને આપસી મામલો હોવાનું જણાવી કેસ રફા દફા કરવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે.

રિંકુ શર્મા એ થોડા સમય પહેલા હત્યારાઓ ને જરૂર હતી તે સમયે રક્તદાન પણ કર્યું હતું પરંતુ જેહાદીઓ દ્વારા ખૂન નો બદલો ખૂન કરીને લીધો

Related posts

GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના ૦૫ આરોપીની કરાઇ ધરપકડ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે મુસાફરો માટે અમૃત ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

Ahmedabad Samay

દિલ્હીમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું છે

Ahmedabad Samay

અમદાવાદ: ઝઘડો થતા બીજા રૂમમાં સૂઈ રહેલા એન્જિનિયર પતિના ગાલ પર પત્નીએ ચપ્પુ માર્યુ, 24 ટાંકા આવ્યાં

admin

ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત

Ahmedabad Samay

યૂક્રેન પ્રસ્તાવ પર ભારત રહ્યું મતદાનથી દૂર, પૂછ્યો વિશ્વને અરીસો બતાવતો સવાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો