દિલ્હીમાં રિંકુ શર્માની કરુણ હત્યા, મુસ્લિમ યુવક દ્વારા રિંકુ શર્માની હત્યા કરવામાં આવી. રિંકુ શર્માને “ધાર્મિક કાર્યોમાં વધુ રસ ધરાવતો હતો, ભૂતકાળમાં તે રામ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે એક રેલીમાં પણ ભાગ લીધો હતો. રામ નામ લેવા બાબતે રિંકુ શર્મા ના જન્મ દિવસે જેહાદીઓ દ્વારા તિષણ હથિયાર દ્વારા માર મારીને કરુણ હત્યા કરવામાં આવી હતી.



રિંકુ શર્મા ની હત્યા મેહતાબ, જાહિદ, નસરૂદીન, ઇલામ અને અન્ય જેહાદીઓ દ્વારા કરવામાં આવી. રિંકુ શર્મા એટલો રામ ભક્ત કતો કે તેને માર મારવામાં આવતો હતો તે સમયે પણ રિંકુ શર્મા રામ નામ નો જાપ કરતો હતો. રિંકુ શર્માને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો ત્યાપન જેહાદીઓ પોહચી ગયા હતા અને ચાકુ વડે હમલો કર્યો હતો . પાડોશી અને પરિવાર દ્વારા પોલીસને નિવેદન આપ્યો હોવા છતાં દિલ્હી પોલીસે તેને નકારીને આપસી મામલો હોવાનું જણાવી કેસ રફા દફા કરવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે.
રિંકુ શર્મા એ થોડા સમય પહેલા હત્યારાઓ ને જરૂર હતી તે સમયે રક્તદાન પણ કર્યું હતું પરંતુ જેહાદીઓ દ્વારા ખૂન નો બદલો ખૂન કરીને લીધો
