March 27, 2026
દેશઅપરાધ

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

દિલ્હીમાં રિંકુ શર્માની કરુણ હત્યા, મુસ્લિમ યુવક દ્વારા રિંકુ શર્માની હત્યા કરવામાં આવી. રિંકુ શર્માને “ધાર્મિક કાર્યોમાં વધુ રસ ધરાવતો હતો, ભૂતકાળમાં તે રામ મંદિર માટે દાન એકત્રિત કરવા માટે એક રેલીમાં પણ ભાગ લીધો હતો. રામ નામ લેવા બાબતે રિંકુ શર્મા ના જન્મ દિવસે જેહાદીઓ દ્વારા તિષણ હથિયાર દ્વારા માર મારીને કરુણ હત્યા કરવામાં આવી હતી.

રિંકુ શર્મા ની હત્યા મેહતાબ, જાહિદ, નસરૂદીન, ઇલામ અને અન્ય જેહાદીઓ દ્વારા કરવામાં આવી. રિંકુ શર્મા એટલો રામ ભક્ત કતો કે તેને માર મારવામાં આવતો હતો તે સમયે પણ રિંકુ શર્મા રામ નામ નો જાપ કરતો હતો. રિંકુ શર્માને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો ત્યાપન જેહાદીઓ પોહચી ગયા હતા અને ચાકુ વડે હમલો કર્યો હતો . પાડોશી અને પરિવાર દ્વારા પોલીસને નિવેદન આપ્યો હોવા છતાં દિલ્હી પોલીસે તેને નકારીને આપસી મામલો હોવાનું જણાવી કેસ રફા દફા કરવાની કોશિશ કરવામાં આવી રહ્યું છે.

રિંકુ શર્મા એ થોડા સમય પહેલા હત્યારાઓ ને જરૂર હતી તે સમયે રક્તદાન પણ કર્યું હતું પરંતુ જેહાદીઓ દ્વારા ખૂન નો બદલો ખૂન કરીને લીધો

Related posts

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

CDS બિપિન રાવતના નિધન પર વડાપ્રધાન સહિત તમામ મહાનુભાવોએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

આંધ્રપ્રદેશમાં રવિવારે બે ટ્રેનની ટક્કરથી એક ભયાનક અકસ્‍માત થયો,૧૪ લોકોના મોત

Ahmedabad Samay

પંચવટી પાંચ રસ્તા પાસે એક AMTS બસચાલકે કારને મારી ટક્કર, કાર ચાલકનો સદનસીબે આબાદ બચાવ

Ahmedabad Samay

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

સુરતના ત્રણ યુવકોને પિસ્તોલ સાથે રીલ્સ બનાવવી ભારે પડી, પોલીસે પકડ્યા બાદ મોટી હકીકત આવી સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો