ચૂંટણી પછી ધો.૧ થી ૫ના વર્ગો રેગ્યુલર શરૂ કરી દેવાની તૈયારીઓ શરૂ કરાઇ, કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધરી જતા રાજય સરકારે ધો.૯ થી ૧૧ બાદ ૧૮મીથી ધો.૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરી દેવા જાહેરાત કરી દીધી છેઃ ત્યારે આગળના તબકકામાં ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.૧ થી ૫ના વર્ગો પણ રેગ્યુલર કરવા સરકારની તૈયારી હોવાનું બહાર આવ્યું છે
