January 19, 2025
ગુજરાત

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 995 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1124 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3797 પર પહોંચ્યો છે

રાજ્યમાં હાલ 12,512 એક્ટિવ કેસ છે, જ્યારે 1,70,931 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,441 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,87,240 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1,અમરેલીમાં 1,બનાસકાંઠામાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1124 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં 215 કેસ ,

સુરતમાં 185 કેસ,                  રાજકોટમાં 144 કેસ, વડોદરામાં 135 કેસ,             બનાસકાંઠામાં 60 કેસ, મહેસાણામાં 55 કેસ,             ગાંધીનગરમાં 50 કેસ, સુરેન્દ્રનગરમાં 33 કેસ,                 પાટણમાં 30 કેસ, જામનગરમાં 23 કેસ,               સાબરકાંઠામાં 22 કેસ, ખેડા અને મોરબીમાં 17- 17 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 53,973 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 67,87,440 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,29 ટકા થયો છે

Related posts

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

રાજકોટના મુસાફરો માટે ખુશીના સમાચાર: રાજકોટ રેલ્વે સ્ટેશનનું થશે રિ-ડેવલપમેન્ટ

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો