June 23, 2026
ગુજરાત

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 995 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 1124 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3797 પર પહોંચ્યો છે

રાજ્યમાં હાલ 12,512 એક્ટિવ કેસ છે, જ્યારે 1,70,931 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,441 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,87,240 સુધી પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદમાં 2, ગાંધીનગરમાં 1,અમરેલીમાં 1,બનાસકાંઠામાં 1,અને સુરત કોર્પોરેશનમાં 1 મળીને કુલ 6 લોકોના  મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 1124 કેસ નોંધાયા સૌથી વધુ અમદાવાદમાં 215 કેસ ,

સુરતમાં 185 કેસ,                  રાજકોટમાં 144 કેસ, વડોદરામાં 135 કેસ,             બનાસકાંઠામાં 60 કેસ, મહેસાણામાં 55 કેસ,             ગાંધીનગરમાં 50 કેસ, સુરેન્દ્રનગરમાં 33 કેસ,                 પાટણમાં 30 કેસ, જામનગરમાં 23 કેસ,               સાબરકાંઠામાં 22 કેસ, ખેડા અને મોરબીમાં 17- 17 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 53,973 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 67,87,440 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,29 ટકા થયો છે

Related posts

આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

તત્રની બેદરકારીનો ભોગ બન્યો આમ આદમી.

Ahmedabad Samay

અમદાવાદમાં આગામી માર્ચ મહિના સુધીમાં 5 ઇલેક્ટ્રિક વાહનો માટે હવે ચાર્જીંગ સ્ટેશન શરુ કરવામાં આવશે

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

HIGHFLY INFOCARE માં વર્ક ફ્રોમ હોમ કમાવાની તક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો