February 6, 2026
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા ચાલી રહી હતી,ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખવામાં આવી હતી અને અમદાવાદના વણઝારા સમાજના લોકોએ પણ અમદાવાદમાં રહી ફુલેરામાં ચાલી રહેલ સમસ્યાને સમર્થ અને ન્યાય મળી રહે તે માટે અમદાવાદ સમય સમાચારપત્ર ને મદદરૂપ થવા જણાવ્યું હતું.

જેને લગતે અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા વણઝારા સમાજની સમસ્યા ને લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે જયપુરના ફુલેરામાં લાંબા સમય બાદ ન્યાય મળ્યું અધર્મ પર ધર્મની જીત થઇ અને વણઝારા સમાજને ન્યાય મળ્યું છે. યોગ્ય ન્યાય મળતા ફુલેરાના વણઝારા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Related posts

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

જી.સી.એસ. હોસ્પિટલમાં નાકના જવલ્લેજ જોવા મળતા કેન્સરના દર્દી ની સફળ સર્જરી કરવામાં આવી,નવું નાક બનાવી લગાવામાં આવ્યું

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

૧૫ થી ૧૬ જુલાઈ વચ્ચે બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે.   વરસાદી સિસ્ટમ સક્રિય થતા ૧૭ થી ૨૫ જૂલાઈ ભારે વરસાદ રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો