May 7, 2026
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા ચાલી રહી હતી,ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખવામાં આવી હતી અને અમદાવાદના વણઝારા સમાજના લોકોએ પણ અમદાવાદમાં રહી ફુલેરામાં ચાલી રહેલ સમસ્યાને સમર્થ અને ન્યાય મળી રહે તે માટે અમદાવાદ સમય સમાચારપત્ર ને મદદરૂપ થવા જણાવ્યું હતું.

જેને લગતે અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા વણઝારા સમાજની સમસ્યા ને લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે જયપુરના ફુલેરામાં લાંબા સમય બાદ ન્યાય મળ્યું અધર્મ પર ધર્મની જીત થઇ અને વણઝારા સમાજને ન્યાય મળ્યું છે. યોગ્ય ન્યાય મળતા ફુલેરાના વણઝારા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Related posts

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો