February 6, 2026
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા ચાલી રહી હતી,ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખવામાં આવી હતી અને અમદાવાદના વણઝારા સમાજના લોકોએ પણ અમદાવાદમાં રહી ફુલેરામાં ચાલી રહેલ સમસ્યાને સમર્થ અને ન્યાય મળી રહે તે માટે અમદાવાદ સમય સમાચારપત્ર ને મદદરૂપ થવા જણાવ્યું હતું.

જેને લગતે અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા વણઝારા સમાજની સમસ્યા ને લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે જયપુરના ફુલેરામાં લાંબા સમય બાદ ન્યાય મળ્યું અધર્મ પર ધર્મની જીત થઇ અને વણઝારા સમાજને ન્યાય મળ્યું છે. યોગ્ય ન્યાય મળતા ફુલેરાના વણઝારા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Related posts

યુ.પી.ના બટેશ્વર મંદિરના યમુના નદીના કિનારે થઈ ડોક્યુમેન્ટરી ફિલ્મની શૂટિંગ

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

જૂનાગઢ – ભારે વરસાદના પગલે 750 લોકોનું નીચાણવાળા વિસ્તારથી સ્થળાંતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

બ્રિટનના પીએમ બોરિસ જહોન્‍સન ૨૧ એપ્રિલેભારતના પ્રવાસે આવી રહ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો