March 25, 2026
ગુજરાત

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

અમદાવાદમાં સંત શ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં આયુર્વેદના માધ્યમથી તમમાં રોગની દવા પ્રદાન કરવામાં આવશે.

આ ગૌ શાળામાં આજ કાલ લોકોને સાંધાના દુખાવાની તકલીફ વધારે રહેતી હોય છે જેમાટે આયુર્વેદિક જડીબુટ્ટી દ્વારા સાંધાના દુખાવાનો તેલ પણ ઉપલબ્ધ કરાયું છે. દવાખાનનું સમય સોમ-બુધ-શુક્રવારના રોજ સાંજે ૦૪ થી ૦૬ નો રાખવામાં આવેલ છે.

Related posts

વીરોને વંદન, માટીને નમન – અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કેમ્પસમાં થશે શહીદ વનનું નિર્માણ

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

બળાત્કાર પીડિતાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા પર SCની ટિપ્પણી, કહ્યું- ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ સમય બરબાદ કર્યો…!

Ahmedabad Samay

નવા શૈક્ષણિક વર્ષથી રાજ્‍યની તમામ પ્રી-સ્‍કૂલોમાં ત્રિસ્‍તરીય કિંડરગાર્ટન શિક્ષણ કાર્યક્રમ રજૂ કરશે.

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો