March 26, 2026
ગુજરાત

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

૦૩ માર્ચે કરણી સેના દ્વારા કરણી સેનાના સ્થાપના દિવસ નિમિત્તે નરોડામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને મોટી માત્રામાં લોકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે તદ્દ ઉપરાંત સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકરો નું સન્માન અને તલવારબાજી કરી રહેલ તલવારબાજો ને સન્માન પત્ર અપાશે અને તલવારબાજીની કોમ્પિટિશન રખાશે જેમાં ટ્રોફી વિતરણ પણ કરાશે.

Related posts

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાને શિક્ષણ ક્ષેત્રે 1001 પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા અને ઓરિએન્ટ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધવાયું

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

ગુજરાતમાં H1N1 અને H3N2ના જાણો અત્યાર સુધીમાં કેટલા કેસો નોંધાયા

admin

અમદાવાદ ફાયર વિભાગની સરાહનીય કામગીરી – માત્ર ૫૪ દિવસમાં ૨૦૦ થી વધુ લોકોની જિંદગી બચાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો