June 24, 2026
ગુજરાત

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

૦૩ માર્ચે કરણી સેના દ્વારા કરણી સેનાના સ્થાપના દિવસ નિમિત્તે નરોડામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને મોટી માત્રામાં લોકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે તદ્દ ઉપરાંત સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકરો નું સન્માન અને તલવારબાજી કરી રહેલ તલવારબાજો ને સન્માન પત્ર અપાશે અને તલવારબાજીની કોમ્પિટિશન રખાશે જેમાં ટ્રોફી વિતરણ પણ કરાશે.

Related posts

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

આ વર્ષની અખાત્રીજે બની રહ્યા છે શુભ મુહુર્ત

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભાની સેવા ટ્રસ્ટ દ્વારા એક દિવસીય પ્રવાસનો આયોજન કરવામાં આવ્યુ

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા જરુરત મંદ મહિલાઓ માટે ફ્રી મા કેક વર્કશોપનો આયોજન કરવા મા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરનાં વિવિધ પોલીસ સ્ટેશનનાં પોલીસકર્મીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો