August 8, 2026
ગુજરાત

કરણી સેના સ્થાપનાદિન નિમિત્તે ૦૩ માર્ચે રક્તદાન શિબિર અને અન્ય કાર્ય ક્રમ કરાશે

૦૩ માર્ચે કરણી સેના દ્વારા કરણી સેનાના સ્થાપના દિવસ નિમિત્તે નરોડામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને મોટી માત્રામાં લોકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે તદ્દ ઉપરાંત સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકરો નું સન્માન અને તલવારબાજી કરી રહેલ તલવારબાજો ને સન્માન પત્ર અપાશે અને તલવારબાજીની કોમ્પિટિશન રખાશે જેમાં ટ્રોફી વિતરણ પણ કરાશે.

Related posts

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

ગુજરાતમાં સિંહની વસતીનો આંકડો જાહેર કરવામાં આવ્‍યો, ગુજરાતમાં હાલ  ૮૯૧ સાવજ છે.

Ahmedabad Samay

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો