March 23, 2026
ગુજરાતરમતગમતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ  જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે વડા પ્રધાનના નામ પરથી તેનું નામ નક્કી કર્યું છે. આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

એટલું જ નહીં રાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પાયો પણ નાખ્યો, જેનું નામ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પરથી લેવામાં આવશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ સહિતની તમામ રમતો માટે જગ્યા હશે.

Related posts

હાર્દિક પટેલ દ્વારા જનતા ને અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ને સંબોધન

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

સિરીઝ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા થયો ગદગદ, દિલ ખોલીને કર્યા આ ખેલાડીઓના વખાણ

Ahmedabad Samay

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજથી નવું પોર્ટલ કાર્યરત કરાશે

Ahmedabad Samay

વહેલી સવારથી જ શહેર ફરી ધમધમતુ જોવા મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો