May 7, 2026
ગુજરાતરમતગમતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ  જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે વડા પ્રધાનના નામ પરથી તેનું નામ નક્કી કર્યું છે. આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

એટલું જ નહીં રાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પાયો પણ નાખ્યો, જેનું નામ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પરથી લેવામાં આવશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ સહિતની તમામ રમતો માટે જગ્યા હશે.

Related posts

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો