June 27, 2026
ગુજરાત

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

૨૮ ફેબ્રુઆરીના રોજ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ નીલકંઠ મંદિર ખાતે આંખોની ચેકપ રાખેવામાં આવ્યું હતું અને ૪૦ ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું, વધુમાં અપંગ વ્યક્તિઓ માટે ટ્રાયસિકલ વહીલચર, વોકર અને બગલ ઘોડીનું ભિક્ષુકગૃહ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સહયોગથી ૨૫ જેટલા અપંગોને સાધન વિતરણ કરવામાં આવ્યું હતું.

અપંગ અવસ્થા હોવાના કારણે તેવોને બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડતું હોય છે તે માટે ટ્રસ્ટ દ્વારા અપંગ વ્યક્તિ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું જીવન સરળતાથી જીવી શકશે માટે ટ્રાયસિકલ સાયજલનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં જયેશભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ પટેલ, શિવચરણ ભદોરીયા અને અન્ય અતિથિ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોવિડની પ્રથમ લહેર બાદ લાપરવાહ થઈ ગયા હતા: મોહન ભાગવત

Ahmedabad Samay

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે સાયલા પાસે થયેલ ચાંદીની લૂંટના એક મહિલા સહિત વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડયા

Ahmedabad Samay

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના ઉગ્ર વિરોધ બાદ “મારા સ્કૂલની લવસ્ટોરી” વીડિયો ને યુટ્યુબ પરથી હટાવી લેવામા આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો