March 27, 2026
ગુજરાત

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

૨૮ ફેબ્રુઆરીના રોજ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ નીલકંઠ મંદિર ખાતે આંખોની ચેકપ રાખેવામાં આવ્યું હતું અને ૪૦ ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું, વધુમાં અપંગ વ્યક્તિઓ માટે ટ્રાયસિકલ વહીલચર, વોકર અને બગલ ઘોડીનું ભિક્ષુકગૃહ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સહયોગથી ૨૫ જેટલા અપંગોને સાધન વિતરણ કરવામાં આવ્યું હતું.

અપંગ અવસ્થા હોવાના કારણે તેવોને બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડતું હોય છે તે માટે ટ્રસ્ટ દ્વારા અપંગ વ્યક્તિ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું જીવન સરળતાથી જીવી શકશે માટે ટ્રાયસિકલ સાયજલનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં જયેશભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ પટેલ, શિવચરણ ભદોરીયા અને અન્ય અતિથિ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા દ્વારા તેમનો પાંચમો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો