June 27, 2026
ગુજરાત

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

૨૮ ફેબ્રુઆરીના રોજ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ નીલકંઠ મંદિર ખાતે આંખોની ચેકપ રાખેવામાં આવ્યું હતું અને ૪૦ ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું, વધુમાં અપંગ વ્યક્તિઓ માટે ટ્રાયસિકલ વહીલચર, વોકર અને બગલ ઘોડીનું ભિક્ષુકગૃહ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સહયોગથી ૨૫ જેટલા અપંગોને સાધન વિતરણ કરવામાં આવ્યું હતું.

અપંગ અવસ્થા હોવાના કારણે તેવોને બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડતું હોય છે તે માટે ટ્રસ્ટ દ્વારા અપંગ વ્યક્તિ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું જીવન સરળતાથી જીવી શકશે માટે ટ્રાયસિકલ સાયજલનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં જયેશભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ પટેલ, શિવચરણ ભદોરીયા અને અન્ય અતિથિ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા વિસ્તારમાં સ્વ રક્ષણ કરીશકે માટે તલવાર બાજી શીખવવામાં આવે છે

Ahmedabad Samay

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો