March 26, 2026
ગુજરાત

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

આજે રાઠોડ પરિવારને તેના માસૂમ બાળકની જીવા દોરી બચાવવા માનવતાની જરૂર પડી છે ગંભીર બીમારી થી પીડાતા આ બાળકને મદદની જરૂર છે,

કાનેસરના રહેવાસી રાઠોડ રાજદિપસિંહ સુરેન્દ્રસિંહના પુત્ર ધૈર્યરાજસિંહ  કે જેઓ હાલ ગોધરા રહે છે અને એકે પ્રાઇવેટ કંપની માં કામ કરે છે . સોસીઅલ મિડિયા થકી એક બાળકને ૧૬ કરોડ નું ઇજેક્શન મળ્યું તે જોઈ તેમને પણ હિંમત આવી અને આજે એ એમના બાળક માટે બધા સમાજ અને ભારત ના દરેક માણસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ધૈર્યરાજને “ એસ.એમ.એ .1 ” નામનીગંભીર બીમારી થી બચાવવા માટે માનવતા આગળ આવશે.  તેમની આ મદદ માટેની અપેક્ષા માટે દરેક વ્યક્તિ પણ પ્રયત્ન કરી શકે . જો ૧૬ લાખ માણસ ૧૦૦ રૂપિયા ડોનેટ કરે તો એક નાના બાળક ની જીંદગી બચી શકે એમ છે . ધૈર્યરાજ ના નામનું ઈંપેક્ટ ગુરુ નામના એન. જી .ઓ. માં ખાતું બનાવી એના ખાતામાં ડોનેશન ભેગું કરવાનું કામ ચાલુ કરેલ છે . ડૉક્ટરની સલાહ પ્રમાણે તેેમની પાસે વધારે માં વધારે 1 વર્ષનો સમય છે . જો સમયસર ડોનેશન ના મળે અને કઈ પણ તકલીફ થાય તો આ ડોનેશન ઇમેપકટ ગુરુના ધૈર્યરાજ જેવા બીજા બાળક ને ફાળવી દેવામાં આવશે. આખી પ્રક્રિયા એક દમ પારદર્શક છે . આપનું નાનું એવું ડોનેશન એક બાળક નો જીવ બચાવમાં મદદરૂપ થઇ શકે છે

            મંદિરોમાં તો ભગવાનને જરૂર નથી તોપણ અખૂટ દાન કરીયે છીએ તો આ માસુમ બાળકમાં પણ ભગવાનને જોઈયે મદદરૂપ થવો તેવી અમદાવાદ સમય સમાચારપત્ર ની અપીલ છે. એમપણ કહેવાય છે નાના બાળકોમાં ભગવાન વસતા હોય છે.

Account number : 700701717187237 Account name : Dhairyarajsinh Rathod   IFSC Code : YESBOCMSNOC

જો આપને વધારે માહિતીની જરૂર હોઈ તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી .

નામ : રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ , ગામ : કાનેસર , જિલ્લો : મહીસાગર મોબાઈલ નંબર : 9537858461 વોટ્સએપ નંબર : 9904089105

Related posts

અમદાવાદમાં શાહીબાગમાં રહેતી 15 વર્ષીય સગીરા પર થયો સામુહિક બળાત્કાર

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

અસારવાના બાળકો પુલવામાં શહીદ થયેલ વીરોને આપી શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

દાઉદ ઈબ્રાહિમને ઝેર આપવાની અટકળો સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો