June 24, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતા. આશ્રમની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ બુકમાં સંદેશો પણ લખ્યો હતો.

પુણ્ય સ્થળે આવીને ધન્યતા અનુભવુ છુ અહીં ત્યાગ – તપની ભાવના વધે છે. રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબુત બને છે. ગાંધીજીએ અહીંથી જ આત્માનિર્ભરતાનો સંદેશ આપેલ. પુજય બાપુના આર્શીવાદથી અમૃત મહોત્સવના ઉદેશ્યોને જરૂર સિધ્ધ કરાશેઃ નરેન્દ્રભાઇ.     

 

Related posts

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્યોનો બદલાયો સૂર, અમીન ખાને કહ્યું- ભારતમાં દરેકની રક્ષા કરશે હિંદુઓ, સફિયા ઝુબેરે કહ્યું – અમે કૃષ્ણના વંશજ

Ahmedabad Samay

માત્ર ‘બલવંત રાય’ કે ‘કાત્યા’ જ નહીં, સની દેઓલે આ કલાકારો સાથે પણ બાથ ભીડી, કોઈને ‘ઘાયલ’ કર્યા તો કોઈ માટે ‘ઘાતક’ બન્યા

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

અમદાવાદ: બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ પહોંચ્યા, એરપોર્ટ-અમરાઈવાડીમાં ભવ્ય સ્વાગત, વટવામાં કથામાં હાજરી આપશે

admin

એક ટિપ્પણી મૂકો