May 10, 2026
ગુજરાત

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ જણાવ્યું  કે હાલ જયાં રાત્રી કફયુ અમલી છે તે સિવાય વધારાનું કયાંય કરફ્યુ લગાવવામાં આવશે નહિ, રાજયમાં લોકડાઉન કરવાનું કોઇ આયોજન નથી,  વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજય સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહયું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ જરૂરી છે.

Related posts

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

બાપુનગર વિધાનસભા યુથ કોંગ્રેસના વડા જયમન શર્મા દ્વારા કોરોના વોરિયરોને માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયું

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

થઇ જાવ સાવધાન, કોરોના કેસ વધતા ટેસ્ટી બુથ ફરી શરૂ કરવા આદેશ અપાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો