June 27, 2026
દેશ

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. ૩૧ માર્ચ સુધી આ ત્રણ શહેરોમાં સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે. આ નિર્ણય ગઇ કાલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવાયેલી બેઠકમાં લેવાયો.

મુખ્યમંત્રીએ બેઠક પછી કહ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને ફરી એકવખત સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર સંક્રમણને રોકવામાં કોઈ કચાશ રાખશે નહીં. સીએમએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ પણ કરી છે.

Related posts

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

દેશના૧૩ રાજ્ય પૂરતું જ રહેશે લોકડાઉન ૫.૦

Ahmedabad Samay

મહારાષ્ટ્ર: રાયગઢ જિલ્લામાં મોટું ભૂસ્ખલન, અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળ્યા, કાટમાળ નીચે 100થી વધુ લોકો ફસાયા

Ahmedabad Samay

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં શનિવારે ભાજપના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું થયું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો