May 11, 2026
દેશ

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. ૩૧ માર્ચ સુધી આ ત્રણ શહેરોમાં સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે. આ નિર્ણય ગઇ કાલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવાયેલી બેઠકમાં લેવાયો.

મુખ્યમંત્રીએ બેઠક પછી કહ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને ફરી એકવખત સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર સંક્રમણને રોકવામાં કોઈ કચાશ રાખશે નહીં. સીએમએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ પણ કરી છે.

Related posts

અત્યાધુનિક એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી. જાણો હેલિકોપ્ટરની ખાસિયત

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં મળ્યા

Ahmedabad Samay

સી.એમ યોગી અદિત્યનાથ ને બોંબ થી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો