June 24, 2026
ગુજરાત

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ જણાવ્યું  કે હાલ જયાં રાત્રી કફયુ અમલી છે તે સિવાય વધારાનું કયાંય કરફ્યુ લગાવવામાં આવશે નહિ, રાજયમાં લોકડાઉન કરવાનું કોઇ આયોજન નથી,  વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજય સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહયું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ જરૂરી છે.

Related posts

પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે હાઈકોર્ટમાં કરેલી અરજીમાં આરોગ્યની અસુવિધા સામે કરેલી અરજીમાં ઉઠાવ્યા આ સવાલો

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસાના સમયે ખોદાયેલા ખાડા કામ થયું હોય કે ન થયું હોય સાત દિવસમાં ખાડા પૂરી દેવા સૂચના અપાઇ

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો