May 9, 2026
ગુજરાત

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ જણાવ્યું  કે હાલ જયાં રાત્રી કફયુ અમલી છે તે સિવાય વધારાનું કયાંય કરફ્યુ લગાવવામાં આવશે નહિ, રાજયમાં લોકડાઉન કરવાનું કોઇ આયોજન નથી,  વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજય સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહયું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ જરૂરી છે.

Related posts

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

Ahmedabad Samay

નરોડામાં આવેલ મધુવન ગ્લોરી ફ્લેટ પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરવાની સમસ્યા યથાવત, જનતા થઇ ત્રાહિમામ

Ahmedabad Samay

અમદાવાદ સહિત અન્ય રાજ્યોમાં ભૂકંપના આચકા

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો