June 24, 2026
ગુજરાત

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ જણાવ્યું  કે હાલ જયાં રાત્રી કફયુ અમલી છે તે સિવાય વધારાનું કયાંય કરફ્યુ લગાવવામાં આવશે નહિ, રાજયમાં લોકડાઉન કરવાનું કોઇ આયોજન નથી,  વધતા કોરોનાના સંક્રમણને પગલે રાજય સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે. ગુજરાત બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરાઇ રહયું છે. કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવુ જરૂરી છે.

Related posts

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

અમદાવાદ સિવિલમાં અંગદાનની અભૂતપૂર્વ ઘટના: ત્રણેય પુત્રોએ ભેગા મળીને બ્રેઇનડેડ થયેલ પિતાના અંગોનું દાન કર્યું..

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં દિલ્હીની બે ટ્રાંસજેન્ડર મહિલાઓની યુવકોને ડેટીંગ એપ પર ફસાવી લૂંટની માયાજાળ

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ કાળજી લેવા અનુરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો