August 13, 2026
ગુજરાત

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

અમદાવાદના પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે  ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા. બાપા સીતારામ ગ્રુપ રોડ પરથી પસાર થતા વાહનો પાસે ફુલ નહિ ફુલ ની પાંખડી સ્વરૂપે દસ વીસ પચાસ સૌ જેવી ભક્તિ એવી શકતી રુપે ફાળો એકઠાં ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કરી  તેમના ખાતામાં જમા કરાવ્યાં હતા.

ધૈર્ય રાજ ને દવાખાન મા સોળ કરોડ રૂપિયા ની જરૂર છે ત્યારે દાતા ઓ દ્વારા દાન ની સરવાળી ફુટી લોકો એ દાન નો ધોધ વરસાદ વરસાવ્યો તયારે આવા યુવાનો દ્વારા પણ ફાળો ઉધરાવા માટે મેદાનમાં આવ્યાં અને આ બાળક ને સહાય માટે લોકો પાસે હાથ લાંબો કરી ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા હતાં

Related posts

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં કોરોના ભારત માંથી સમાપ્ત થઇ જશે.

Ahmedabad Samay

હીરાવાડીમાં મિત્રના ઝઘડામાં સમજાવતા જતા લુખ્ખા તત્વોએ તેને પણ લાકડીઓના મારે હોસ્પિટલ ભેગો કરી દીધો

Ahmedabad Samay

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ તથા ગ્રાહક ક્રાંતિ દ્વારા પેટ્રોલના ભાવ વધારા સામે વીર

Ahmedabad Samay

ખંભાતમાં રાજપૂત કરણી સેના દ્વારા ગૌરીવર્ત નિમિત્તે દીકરીઓનેફરાળી વેફર તથા આઇસક્રીમ વિતરણ કરાયું હતું.

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો