અમદાવાદના પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા. બાપા સીતારામ ગ્રુપ રોડ પરથી પસાર થતા વાહનો પાસે ફુલ નહિ ફુલ ની પાંખડી સ્વરૂપે દસ વીસ પચાસ સૌ જેવી ભક્તિ એવી શકતી રુપે ફાળો એકઠાં ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કરી તેમના ખાતામાં જમા કરાવ્યાં હતા.

ધૈર્ય રાજ ને દવાખાન મા સોળ કરોડ રૂપિયા ની જરૂર છે ત્યારે દાતા ઓ દ્વારા દાન ની સરવાળી ફુટી લોકો એ દાન નો ધોધ વરસાદ વરસાવ્યો તયારે આવા યુવાનો દ્વારા પણ ફાળો ઉધરાવા માટે મેદાનમાં આવ્યાં અને આ બાળક ને સહાય માટે લોકો પાસે હાથ લાંબો કરી ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા હતાં
