August 13, 2026
ગુજરાત

બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે ૨.૫૧.૫૦૧ રૂ. ફાળો એકત્રિત કરાયો

અમદાવાદના પાર્શ્વનાથ ટાઉનશીપ ખાતે બાપા સીતારામ ગ્રુપ દ્વારા ધૈર્ય રાજ માટે  ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા. બાપા સીતારામ ગ્રુપ રોડ પરથી પસાર થતા વાહનો પાસે ફુલ નહિ ફુલ ની પાંખડી સ્વરૂપે દસ વીસ પચાસ સૌ જેવી ભક્તિ એવી શકતી રુપે ફાળો એકઠાં ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કરી  તેમના ખાતામાં જમા કરાવ્યાં હતા.

ધૈર્ય રાજ ને દવાખાન મા સોળ કરોડ રૂપિયા ની જરૂર છે ત્યારે દાતા ઓ દ્વારા દાન ની સરવાળી ફુટી લોકો એ દાન નો ધોધ વરસાદ વરસાવ્યો તયારે આવા યુવાનો દ્વારા પણ ફાળો ઉધરાવા માટે મેદાનમાં આવ્યાં અને આ બાળક ને સહાય માટે લોકો પાસે હાથ લાંબો કરી ૨.૫૧.૫૦૧ રૂ. ભેગા કર્યા હતાં

Related posts

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

જૈનોના પ્રાઇવેટ ટ્રસ્ટ બંધ થવા જોઈએ અને સંઘને મજબૂત બનાવવા જોઈએ : હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

અમદાવાદના કઠવાડા GIDC વિસ્તારમાં ચાલતા કાજુના એક મોટા કાળા કારોબારનો પર્દાફાશ થયો

Ahmedabad Samay

PSI અને LRDની ભરતીને લઇ આજે કોલ લેટર ડાઉનલોડ થવાના થયા શરૂ, આ રીતે કરો કોલ લેટર ડાઉનલોડ

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો