March 27, 2026
ગુજરાત

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

આખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર હોવાના કારણે ધન એકત્રીત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જે દરમિયાન જેટલું પણ ફાળો એકત્રિત થયો તે આજ રોજ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

 

ગુજરાત પ્રદેશ  દ્વારા માનવતાનો ઉત્તમ પરિચય કરાવ્યો હતો.  અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હિન્દુ સમાજને આગળ આવે અને માનવતા માટે સંયોગ બનાવવાની અપીલ કરે હતી.

Related posts

રક્ષકજ બન્યો ભક્ષક, પોલીસના ત્રાસથી યુવકે કરી આત્મહત્યા

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો