June 27, 2026
ગુજરાત

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

આખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર હોવાના કારણે ધન એકત્રીત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જે દરમિયાન જેટલું પણ ફાળો એકત્રિત થયો તે આજ રોજ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

 

ગુજરાત પ્રદેશ  દ્વારા માનવતાનો ઉત્તમ પરિચય કરાવ્યો હતો.  અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હિન્દુ સમાજને આગળ આવે અને માનવતા માટે સંયોગ બનાવવાની અપીલ કરે હતી.

Related posts

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

જનતા દ્વારા જન સેવકનો જન્મ દિવસ મનાવવામાં આવ્યું

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

ચમનપુરા-મેઘાણીનગરમાં વરસાદી પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ આવ્યો : બિપિન પટેલ (પૂર્વ કાઉન્સિલર, અસારવા)

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો