June 22, 2026
ધર્મ

આજે આમલકી એકાદશી,જાણો આમલકી એકાદશીની મહિમા, અને વ્રત કરવાના લાભ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

 

આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન ભોલેનાથજી માતા પાર્વતિને લગ્ન પછી પહેલી વખત કાશીમાં લઈને આવ્યા હતા.

આ દિવસે સવારે સ્નાન વગેરે કર્મ થી પરવારીને શિવજીના મંદિરે જઈ ભગવાન શિવજીને જળ થી અભિષેક કરવો, અબીર, ગુલાલ, ચંદન વગેરે શિવલિંગ ઉપર અર્પણ કરી ભગવાન ભોલેનાથને મન થી પ્રાર્થના કરવી. વધુમાં આ સાથે આંબળા ના વૃક્ષની પુજા કરવી અને અન્નપૂર્ણા માતાનું ધ્યાન કરી પ્રાર્થના કરવી.એકાદશીનો ઉપવાસ કરવો.

આમ કરવાથી સ્વાસ્થ્ય અને સૌભાગ્યની વૃધ્ધિ થાય છે.

Related posts

૧૭ સપ્ટેમ્બર શુક્રવારે આવી રહી છે પરીવર્તીની એકાદશી, શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા જાણો એકાદશીનું મહત્વ

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

મૃત્યુ પછી ન કરો એમની આ વસ્તુઓનો ઉપયોગ, બની જશો પાપના ભાગીદાર

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

સારા સમાચાર! આ રાશિના લોકોનો ખરાબ સમય સમાપ્ત થશે, નોકરી-કરિયરની દરેક સમસ્યા દૂર થશે.

Ahmedabad Samay

પોષ પૂર્ણિમાના પ્રથમ સ્‍નાન ઉત્‍સવ સાથે માઘ મેળાની શરૂઆત થઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો