June 22, 2026
જીવનશૈલીદેશ

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

દેશમાં કોરોનાના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે તેને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યું છે. એકસપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનના ત્રીજા ડોઝની મંજુરી આપી દીધી છે. ત્રીજો બુસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ કરાશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોનાના નવા વેરિએન્ટથી રક્ષણ મળશે અને નવો સ્ટ્રેન ન્યુટેશન કરીને ઉત્પન્ન થઇ શકશે નહીં. કોરોના વિરૂધ્ધ શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે.

ભારત બાયોટેકના વોલયન્ટિર્સને ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ ૬ મહિના સુધી દેખરેખ હેઠળ રાખશે. જેથી તેના શરીરમાં કોરોના વિરૂધ્ધ થતાં બદલાવો, ઇમ્યુનિટીના ઘટવા અને વધવા સાથે જ નવા વેરિએન્ટમાં બચવાના કેટલી મદદ મળે છે. તેના પર નજર રાખશે. સાથે જ સાઇડ ઇફેકટસનું પણ પરીક્ષણ કરવામાં આવશે.

ત્રીજા બુસ્ટર ડોઝ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. સંક્રમણનો ખતરો ઓછો થશે. સાથે જ વધુ લહેર આપવામાં સમય લાગશે. જો લહેર આવે પણ છે તો વધુ નુકસાન સાબિત થશે નહિ. તેનું નિયંત્રણ સરળ થશે. ત્યારબાદ વર્ષમાં એક ડોઝની જરૂરીયાત પડશે. જેના માટે દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

Related posts

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

વર્ષનો પહેલો સૂર્યગ્રહણ દેખાશે ૧૦ જૂને

Ahmedabad Samay

ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને મેડિકલોમાં આજ થી ઉપલબ્ધ

Ahmedabad Samay

મોબાઈલ ફોન ના વપરાશથી બાળકો પર પડી રહી છે ખરાબ અસર

Ahmedabad Samay

મિસ વર્લ્ડ ૨૦૨૪ની ફિનાલે ૦૯ માર્ચે મુંબઈના Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે,૨૮ વર્ષ પછી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ભારત કરશે

Ahmedabad Samay

જાણીતા સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી બન્નાજી ગોવિંદાચાર્યનું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો