May 10, 2026
ગુજરાત

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

ધૈર્યરાજને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. હવે લાચાર માતાપિતા જલ્દી જ પોતાના બીમાર બાળકની સારવાર કરાવી શકશે.

ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થઈ ગયા. ધૈર્યરાજને સારવાર માટે જે ઈન્જેક્શનની જરૂર છે, તે 16 કરોડ રૂપિયાનું છે. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જોકે, હવે ઈન્જેક્શન માટે માટે જરૂરી રૂપિયા આવી ગયા છે. તેથી સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

 

Related posts

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતીકાલ અને નવા વર્ષના પ્રથમ દિવસે ઝાકળવર્ષા થશે

Ahmedabad Samay

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો