June 24, 2026
ગુજરાત

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

ધૈર્યરાજને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. હવે લાચાર માતાપિતા જલ્દી જ પોતાના બીમાર બાળકની સારવાર કરાવી શકશે.

ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થઈ ગયા. ધૈર્યરાજને સારવાર માટે જે ઈન્જેક્શનની જરૂર છે, તે 16 કરોડ રૂપિયાનું છે. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જોકે, હવે ઈન્જેક્શન માટે માટે જરૂરી રૂપિયા આવી ગયા છે. તેથી સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.

 

Related posts

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

બાપુનગરના શાસ્ત્રીનગરમાં ગત બપોરે એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ,તમામ પાર્ટીએ લગાવ્યો એડીચોટીનું જોર

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો