May 9, 2026
ગુજરાતજીવનશૈલી

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

કોરોના. v/s Dr. mosaru imoto

મિત્રો સાયન્સ ની ભાષા માં કહીએ તો આજે બ્રેન માં નાના મોટા સહુ લોકો જાણે છે કે બ્રેન ની અંદર 70% થી 80% પાણી છે.

આ વાક્ય માત્ર મને નોલેજ છે તે સમજવા માટે
શુ કાફી છે? કે એ સમજ્યા પછીની જે અસર છે
તેને સમજવામાં ડહાપણ છે. વિચાર કરશો મિત્રો.

ચલો એક ઉદાહરણ આપું.

હું તમને સહુ ને ખુબજ પ્રેમ કરું છું.

આ શબ્દ તમને કેવો લાગે છે ?
અને તમે જે લોકો ને કહો તેમને કેવો લાગશે?

માત્ર કલ્પના કરો.અહીંયા.

હવે એનાથી ઊલટું હું તમને બધાને નફરત કરું છું.

હવે આ શબ્દ કેવો લાગે છે?

હું અહીંયા આપને કોઈ ભ્રમ માં નથી નાખી રહ્યો.
પણ જો આપ સત્ય ને જાણવા ની જો સમજ રાખવા માંગતા હો તો હવે બ્રેન ની ભીતર જે પાણી
છે તે તમારી ભાવનાઓ પ્રમાણે આકૃતિઓ બનાવે છે.

સારા ભાવનાત્મક શબ્દો કહીએ તો બ્રેન માં સુંદર ફૂલ ની પનખડી ની આકૃતિ બને છે.અને નફરત ના શબ્દો કહીએ તો એ પાણી નો કોઈ આકાર જ નથી હોતો.

બસ આજ ડોકટર મોસરૂ ઇમોટો એ એમના લેબ માં search કરીને પાણી માં તમારા વિચારો ની તરંગો નું પ્રમાણ દુનિયા ને આપ્યું હતું.

આપ સહુ આજે ખુશ રહેવા કે શાંત રહેવા માટે
જે પણ આપણા ધાર્મિક સ્થાનો થી સનકલાયેલા છો. એ લોકો પણ આજ સિદ્ધાંત ને માને છે.જેથી લોકો માં શાંતિ,પ્રેમ સતત રહે અને આધ્યાત્મિક ઉન્નતિ કરે .

હવે કઈક લોકો જે ભય મા છે આ કોરોના સમય માં તે લોકો ને પોતાને કશું જ નથિ છતાં ખુબજ ઝડપી વાયરલ થનાર સમાચારો માં બધુજ 100% સત્ય પીરસાય છે તે માની ને પોતાની માન્યતા ને અત્યંત સ્ટ્રોંગ કરી નાખી છે.

એક સૂત્ર છે જે મારા અંતરમન થી અચાનક પ્રગટ થયેલ હતું.જે વસ્તુ મન માં નથી જે મગજ માં નથી તેની અસર શરીર માં ક્યાંય નથી.

આનું પણ ઉદાહરણ છે.

તમને કોઈ ચનછેડે છે તો ગુસ્સો આવે છે.
ગુસ્સામાં તમારી બોડી પર વિચારો નો પ્રભાવ પડતો હોવાથી બોડી નું સનતુલન ધીમે ધીમે બદલતું રહે છે.

આજે એના લીધે bp અને હાઇપર ટેનશન અને હાલ કોરોના પણ ફેલાઈ રહેલ છે.

બસ સમજવાનું એ છે કે આપણે જેવી ક્રિયા કરીયે છીએ તેની ઉલટી પ્રતિક્રિયા ની અસર આપનાજ મગજ અને શરીર પર પડે છે.

એટલે કોરોના હોય કે ન હોય પણ ભય મુક્ત રહેશો.
સારા વિચારો રાખશો અને મનનાં વિચારોથી કોરોનાને હરાવી શકશો

Related posts

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

Curry Leaves Benefits: શું પરિવાર હંમેશા રોગોથી ઘેરાયેલું રહે છે? આ પાનનું સેવન કરો, મુશ્કેલી દૂર થતી જોવા મળશે

Ahmedabad Samay

અમદાવાદના આંગણે AGFTC અને IT બાર એસોસિએશન દ્વારા કોન્ક્લેવના પ્રથમ દિવસે નિષ્ણાતોએ આપ્યું વિષયવસ્તુનું જ્ઞાન

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

પોલીસ કમિશનર દ્વારા જાહેર સરકારી સંસ્થાઓ ની આસપાસ DJ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું

Ahmedabad Samay

આજે વધુ રૂ।.20ના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ રૂ।.2400એ પહોંચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો