March 4, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

૦૯ મેં ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ છે જે દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી જે.પી.જાડેજા એ વિનંતી કરી છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સૌને અપલી કરી છે કે.

વીર મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ ૦૯ તારીખના રોજ હોવાથી તેમની યાદમાં રાત્રે નવ વાગ્યાના સુમારે ૦૯ દિવા પ્રગટાવીને પરિવાર સાથે જન્મ જયંતિ મનાવે તેવી આશા વ્યક્ત કરી છે.

Related posts

સુરતમાં ચાલ્યું બુલડોઝર, ગણપતિ પંડાલ પર પથ્થર મારા બાદ પોલીસ એક્સન મૂડમાં

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના સંગઠન દ્વારા અમદાવાદ ની 144મી જગન્નાથ જી ની રથયાત્રા વિશે ચર્ચા કરવામાં આવી

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

આ વખતે ભાજપને ૩૭૦ થી વધુ સીટો મળશે, મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે : જગદગુરુ રામભદ્રાચાર્ય

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો