November 14, 2025
ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

અમદાવાદમાં હાલ કોરોના મહામારીના લીધે લોકોને તમામ જગ્યાએ લાઈન જોવા મળી રહી છે હોસ્પિટલ અને સ્મશાન માં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે


તેવામાં અમદાવાદમાં ગરમીનો પ્રમાણ વધવા લાગ્યો છે આવી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નરોડા દહેગામ મુક્તિધામ અને સૈજપુર મુક્તિ ધામમાં ફ્રીમાં જલ.સેવા ચાલુ કરવામાં આવી છે જેના થી લોકો ને આવી કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કર્યું છે.

Related posts

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

અમદાવાદ: આખરે રેલવે AMCને સર્વિસ ચાર્જ તરીકે 13 કરોડ રૂપિયા ચુકવશે

Ahmedabad Samay

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

અરવિંદ ઉદ્યોગગૃહ દ્વારા ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિકલ મોટરસાયકલ ( e-bike )ની બનાવટ અને ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે ક્ષેત્રે નવીન ક્રાંતિ કરી,

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં તાજા અને વ્યાજબી ભાવે મહાલક્ષ્મી શાકભાજી અને ફ્રુટ માર્કેટ શરૂ કરાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો