May 9, 2026
ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

અમદાવાદમાં હાલ કોરોના મહામારીના લીધે લોકોને તમામ જગ્યાએ લાઈન જોવા મળી રહી છે હોસ્પિટલ અને સ્મશાન માં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે


તેવામાં અમદાવાદમાં ગરમીનો પ્રમાણ વધવા લાગ્યો છે આવી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નરોડા દહેગામ મુક્તિધામ અને સૈજપુર મુક્તિ ધામમાં ફ્રીમાં જલ.સેવા ચાલુ કરવામાં આવી છે જેના થી લોકો ને આવી કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કર્યું છે.

Related posts

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ ગૌ રક્ષા દ્વારા ગૌ રક્ષા મુદ્દે અમદાવાદના સંગઠનો સાથે મુલાકાત લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો