June 24, 2026
ગુજરાત

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

અમદાવાદમાં હાલ કોરોના મહામારીના લીધે લોકોને તમામ જગ્યાએ લાઈન જોવા મળી રહી છે હોસ્પિટલ અને સ્મશાન માં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે


તેવામાં અમદાવાદમાં ગરમીનો પ્રમાણ વધવા લાગ્યો છે આવી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નરોડા દહેગામ મુક્તિધામ અને સૈજપુર મુક્તિ ધામમાં ફ્રીમાં જલ.સેવા ચાલુ કરવામાં આવી છે જેના થી લોકો ને આવી કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કર્યું છે.

Related posts

પુનમચંદ વણઝારાને ભારે માત્રામાં સમર્થન, ફુલહારથી કરાયું સ્વાગત

Ahmedabad Samay

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

મેઘાણીનગરમાં સાસુ અને જેઠે મળી વહુને બળજબરીથી ફીનાઇલ પીવળાવ્યું

Ahmedabad Samay

જુનાગઢ કાળવા ચોક વિસ્તારમાં કોમ્પ્યુટરમાં યંત્રો ના ચિત્ર પર જુગાર રમતા વિશ્વ લોકોને પકડી પાડતી પોલીસ

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

નમો સેના ઈંડિયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી ગૌરવસિંહ ચૌહાણની નિમણૂંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો