March 23, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

૦૯ મેં ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ છે જે દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી જે.પી.જાડેજા એ વિનંતી કરી છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સૌને અપલી કરી છે કે.

વીર મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ ૦૯ તારીખના રોજ હોવાથી તેમની યાદમાં રાત્રે નવ વાગ્યાના સુમારે ૦૯ દિવા પ્રગટાવીને પરિવાર સાથે જન્મ જયંતિ મનાવે તેવી આશા વ્યક્ત કરી છે.

Related posts

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

કરણી સેના દ્વારા બિકાનેર કરણી માતાના મંદિરે દર્શને લઇજવા આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો