May 8, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

૦૯ મેં ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ છે જે દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી જે.પી.જાડેજા એ વિનંતી કરી છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સૌને અપલી કરી છે કે.

વીર મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ ૦૯ તારીખના રોજ હોવાથી તેમની યાદમાં રાત્રે નવ વાગ્યાના સુમારે ૦૯ દિવા પ્રગટાવીને પરિવાર સાથે જન્મ જયંતિ મનાવે તેવી આશા વ્યક્ત કરી છે.

Related posts

રાજકોટમાં વધુ એક સ્પાનાં નામે કૂંટણખાનું ચલાવતી મહિલા પકડાઈ: પોલીસે પૂછપરછ આદરી

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

બે ડોઝ છે ફાયદાકારક, બે ડોઝ બાદ ઝડપથી રિકવરી આવી

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો