June 24, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

૦૯ મેં ના રોજ વીર પુરુષ મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ છે જે દરમિયાન શ્રી રાજપૂત કરણી સેના ના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ શ્રી જે.પી.જાડેજા એ વિનંતી કરી છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સૌને અપલી કરી છે કે.

વીર મહારાણા પ્રતાપજી ની જન્મ જયંતિ ૦૯ તારીખના રોજ હોવાથી તેમની યાદમાં રાત્રે નવ વાગ્યાના સુમારે ૦૯ દિવા પ્રગટાવીને પરિવાર સાથે જન્મ જયંતિ મનાવે તેવી આશા વ્યક્ત કરી છે.

Related posts

રાજેન્દ્રસિંહ ધાકરેએ ૨૪ કલાકમાં સૌથી વધુ LIC ની પોલીસ વહેચી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું

Ahmedabad Samay

રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

Ahmedabad Samay

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

Ahmedabad Samay

ગોમતીપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં તાબરીયા ગેંગનાં બે આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

ક્લોરેક્સ સ્કૂલમાં નમાજ અદા કરવાનો વિવાદ વકર્યો

Ahmedabad Samay

કુબેરનગર વિસ્તારમાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશય થતા ગીતાબા ચાવડાએ તુરંત સમારકામ ચાલુ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો