June 24, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા
મહારાણા પ્રતાપની જન્મજ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત અને કન્વીનર શ્રી પ્રતાપસેના દ્વારા સાફ સફાઇ કરાવી ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલહાર ચડાવી તેમને સતત નમન કર્યા હતા

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત, મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા અને રેશમભાઈ હોસ્પિટલના ડો.શ્રી હસમુખ અગ્રવાલ  ઉપસ્થિત રહ્યા હતા અને વીર મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવી  શ્રદ્ધાંજલિ આપી હતી.

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ માં ગુજરાત સરકારે આપી ઘણી રાહત.

Ahmedabad Samay

ઓગસ્ટ માસ થી બાઈક અને કાર થશે સસ્તી, વીમા ના પૈસામાં થશે બચત:ભાવિન પટેલ ( ઇન્સ્યોરન્સ એડવાઇઝર)

Ahmedabad Samay

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો