May 9, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા
મહારાણા પ્રતાપની જન્મજ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત અને કન્વીનર શ્રી પ્રતાપસેના દ્વારા સાફ સફાઇ કરાવી ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલહાર ચડાવી તેમને સતત નમન કર્યા હતા

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત, મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા અને રેશમભાઈ હોસ્પિટલના ડો.શ્રી હસમુખ અગ્રવાલ  ઉપસ્થિત રહ્યા હતા અને વીર મહારાણા પ્રતાપની પ્રતિમા પર ફુલહાર ચડાવી  શ્રદ્ધાંજલિ આપી હતી.

https://youtube.com/c/AhmedabadSamay

Related posts

મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સેવાસેતુ કાર્યક્રમના સાતમાં તબક્કાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મીની લોકડાઉનમાં નાના વેપારીઓની કનફોડી હાલત, શુ નાના વૈપાર થી જ કોરોના થાય છે?

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો