February 6, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે,
મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત દ્વારા સાફ સફાઇ કરાઇ ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલો હાર ચડાવી તેમને સતત નમઃ કરયા હતા

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત અને મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અમદાવાદ સોલા પોલીસે હથિયારો રેકેટે ઝડપી પાડ્યું, બેની કરી અટકાયત

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

સોમનાથ મંદિરની પાસે દરીયા કિનારે વીડિયો બનાવનાર મુસ્લીમ શખ્સ હરિયાણાના પાનીપતનો રહેવાસી

Ahmedabad Samay

અમદાવાદમાં રવિવારે યોજાનારી ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સંદર્ભે શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો