March 25, 2026
ગુજરાત

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

આજ રોજ વીર શિરોમણી વીર યોધ્ધા એવા મહારાણા પરતાપજીની જન્મ જ્યંતી છે,
મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિતે અમદાવાદના શાહીબાગ અંદરબ્રિજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની દર વર્ષની જેમ રાજપૂત સમાજના આગેવાન ભવાનીસિંહ શેખાવત દ્વારા સાફ સફાઇ કરાઇ ફૂલોથી શણગારવા આવી હતી અને ફૂલો હાર ચડાવી તેમને સતત નમઃ કરયા હતા

આ પ્રસંગે અમદાવાદના મેયર કિરીટભાઇ, કુબેરનગર વોર્ડ કાઉન્સિલર ગીતાબા ચાવડા, ગિરિવરસિંહ શેખાવત અને મહાકાલ સેનાના અધ્યક્ષ શ્રી વિજયસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay

3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

Ahmedabad Samay

રાજ શેખાવત સામે સરકારના આકરા વલણ સમક્ષ કલેક્ટરશ્રી ને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેન દ્વારા આજ રોજ ગાંધીનગર તથા અમદાવાદ ખાતે 1500થી વધુ વિધવા બહેનોને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો