May 8, 2026
ગુજરાત

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, રોજિંદા જીવન પણ ગુજારવામાં મુશ્કેલીઓ ની સામનો કરવો પડી રહ્યો છે તેવામાં


કુબેરનગર બંગલા વિસ્તારમાં ગીતા બેન અને રાજુ ઢોલાની દ્વારા ૨૫ લોકોને જીવન જરૂરી અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ચોખા, ઘઉં, દાળ, મીઠું,મરચું અને અન્યુ વસ્તુઓની કીટ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો