February 5, 2026
ગુજરાત

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, રોજિંદા જીવન પણ ગુજારવામાં મુશ્કેલીઓ ની સામનો કરવો પડી રહ્યો છે તેવામાં


કુબેરનગર બંગલા વિસ્તારમાં ગીતા બેન અને રાજુ ઢોલાની દ્વારા ૨૫ લોકોને જીવન જરૂરી અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ચોખા, ઘઉં, દાળ, મીઠું,મરચું અને અન્યુ વસ્તુઓની કીટ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Ahmedabad Samay

મંગળવારની આખી રાત 108 દોડતી રહી

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો