June 22, 2026
ગુજરાત

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા શરૂ કરવા મા આવેલ સંત કબીર હોસ્પિટલ ( કોવિડ કેર સેન્ટર) માં   કોરોના વોરિયર્સ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ કોરોના સામે ની જંગ જીતી જતાં કોરોના વોરિયર્સ નું શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા ફૂલહાર કરી અને પુષ્પ વર્ષા કરી

                         કોરોના વોરિયર્સ નું જીવન સ્વસ્થ અને નીરોગી રહે તેવા આર્શીવાદ સાથે તેમને સંત કબીર હોસ્પિટલ માં થી રજા આપવા મા આવી. અને વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ દરેક કોરોના વોરિયર્સ ને અને કોરોના ની સારવાર કરતા ડોક્ટર્સ ને તમામ મેડિકલ સ્ટાફ ને સેવાભાવી કાર્યકર્તાઓને સ્વસ્થ અને નીરોગી રાખે એજ પ્રાર્થના છે.

Related posts

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

હમ આપકે હે કૌન, હમ સાથ સાથ હૈ જેવી અનેક ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શકને સ્ટાર રિપોર્ટ, અખિલ ભારતીય જૈન જર્નાલિસ્ટ્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ધોરણ.૧૦ બોર્ડનું કાલે વેબસાઇટ પર પરિણામ થશે જાહેર

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

પોરબંદરના શ્રીશારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ સીમર ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી અંધશ્રદ્ધા નિર્મૂલન અને આરોગ્ય વિશે લોકજાગૃતિ શેરી નાટક યોજાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો