February 6, 2026
ગુજરાત

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા શરૂ કરવા મા આવેલ સંત કબીર હોસ્પિટલ ( કોવિડ કેર સેન્ટર) માં   કોરોના વોરિયર્સ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ કોરોના સામે ની જંગ જીતી જતાં કોરોના વોરિયર્સ નું શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા ફૂલહાર કરી અને પુષ્પ વર્ષા કરી

                         કોરોના વોરિયર્સ નું જીવન સ્વસ્થ અને નીરોગી રહે તેવા આર્શીવાદ સાથે તેમને સંત કબીર હોસ્પિટલ માં થી રજા આપવા મા આવી. અને વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ દરેક કોરોના વોરિયર્સ ને અને કોરોના ની સારવાર કરતા ડોક્ટર્સ ને તમામ મેડિકલ સ્ટાફ ને સેવાભાવી કાર્યકર્તાઓને સ્વસ્થ અને નીરોગી રાખે એજ પ્રાર્થના છે.

Related posts

૫.૫ તિવ્રતાના આંચકાનો ભૂકંપ હોવાના કારણે આફ્ટર શોક આવવાની શક્યતા નહિવત

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો