May 8, 2026
ગુજરાત

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

ઉત્તર ભારત વિકાસ પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશ સિંહ કુશવાહ જી, સરસપુર – રખિયાલ વોર્ડ નાં મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા શરૂ કરવા મા આવેલ સંત કબીર હોસ્પિટલ ( કોવિડ કેર સેન્ટર) માં   કોરોના વોરિયર્સ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ કોરોના સામે ની જંગ જીતી જતાં કોરોના વોરિયર્સ નું શ્રી દિનેશ સિંહ કુશવાહ જી દ્વારા ફૂલહાર કરી અને પુષ્પ વર્ષા કરી

                         કોરોના વોરિયર્સ નું જીવન સ્વસ્થ અને નીરોગી રહે તેવા આર્શીવાદ સાથે તેમને સંત કબીર હોસ્પિટલ માં થી રજા આપવા મા આવી. અને વધુમાં જણાવ્યું હતું કે પ્રભુ દરેક કોરોના વોરિયર્સ ને અને કોરોના ની સારવાર કરતા ડોક્ટર્સ ને તમામ મેડિકલ સ્ટાફ ને સેવાભાવી કાર્યકર્તાઓને સ્વસ્થ અને નીરોગી રાખે એજ પ્રાર્થના છે.

Related posts

વૈશ્વિક કક્ષાના રેલવે સ્ટેશનું આજે ઉદઘાટન

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

એક ટિપ્પણી મૂકો