May 8, 2026
ગુજરાત

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે સ્કૂલો ખોલીને થોડા જ દિવસોમાં તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એકસપર્ટ્સ માની રહ્યા છે,

એક તરફ દસમા ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ અગિયારમા ધોરણમાં એડમિશનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે બારમા ધોરણની પરીક્ષાઓ અંગે નિર્ણય ના લેવાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશનની પ્રોસેસ શરુ નહીં થઈ શકે.

સામાન્ય રીતે બારમા ધોરણની પરીક્ષા માર્ચના ત્રીજા વીક સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સરકાર જો પરીક્ષા મોડી યોજે તો પણ તે કયારે યોજાશે, અને કયારે રિઝલ્ટ આવશે તે હાલ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં બારમા ધોરણ બાદ વિદેશ જનારા કે પછી આગળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હાલ અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે

Related posts

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો લૉન ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો