June 22, 2026
ગુજરાત

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ થઈ રહ્યું છે ત્યારે આ વર્ષે સ્કૂલો ખોલીને થોડા જ દિવસોમાં તેને બંધ કરી દેવાની ફરજ પડી હતી. હાલ ચાલી રહેલી બીજી વેવ જુન-જુલાઈ બાદ નબળી પડશે તેવું એકસપર્ટ્સ માની રહ્યા છે,

એક તરફ દસમા ધોરણમાં માસ પ્રમોશનની જાહેરાત બાદ અગિયારમા ધોરણમાં એડમિશનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે, ત્યારે બારમા ધોરણની પરીક્ષાઓ અંગે નિર્ણય ના લેવાય ત્યાં સુધી કોલેજોમાં એડમિશનની પ્રોસેસ શરુ નહીં થઈ શકે.

સામાન્ય રીતે બારમા ધોરણની પરીક્ષા માર્ચના ત્રીજા વીક સુધીમાં પૂર્ણ થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે સરકાર જો પરીક્ષા મોડી યોજે તો પણ તે કયારે યોજાશે, અને કયારે રિઝલ્ટ આવશે તે હાલ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. તેવામાં બારમા ધોરણ બાદ વિદેશ જનારા કે પછી આગળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે હાલ અસમંજસભરી સ્થિતિનું નિર્માણ થયું છે

Related posts

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

અમદાવાદના બી.આર. ટી. એસ. સ્ટેન્ડની છત બિસમાર હાલતમાં

Ahmedabad Samay

રસી લેવા માટે ઓનલાઇન અપોઇમેન્ટ માંથી હવે મુક્તિ

Ahmedabad Samay

મતદારયાદીમાં બે જગ્‍યાએ નામ રાખવું તે ૧ વર્ષ સુધીની કેદને પાત્ર છે,sir ફોર્મ વિગત નહિ ખબર હોય તોપણ સહી કરી જમા કરી શકાશે ફોર્મ

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો