March 23, 2026
ગુજરાત

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સામાજીક કર્યો અને આવનાર સમયમાં થનાર સામાજીક સ્નેહ સંમેલન વિશે અને સમાજના અનેક વિષયો પર ટ્રસ્ટના સભ્યો દ્વારા  ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રથમ મેમ્બર મિટિંગ માં મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવ્યા હતા.

મરાઠી સમાજના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી સંજયભાઈ દેવલેકર ને સમાજના પ્રથમ ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ દેવલેકર અને સમાજના પ્રથમ મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરને નિમણૂક કરવામાં આવ્યા હતા, ટ્રસ્ટ અને સમાજના સભ્યોએ તમામને શુભેચ્છાઓ પાઠવી અને ટ્રસ્ટ દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી કે ત્રણેયના અધ્યક્ષતામાં સમાજના હિતેક્ષુક કાર્ય કરવામાં આવશે અને સમાજ એક નવીન દિશા તરફ આગળ વધશે અને વિકાસ કરશે.

Related posts

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

કડી વિધાનસભા ચૂંટણીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીના વિરોધમાં અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન દ્વારા રિક્ષા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો