September 20, 2026
અપરાધગુજરાત

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

New up 01

તા.ર જુલાઇ ૨૦૨૧ ના રોજ  ના રોજ અસલાલી ગામની સીમમાં એ આવેલ ખારીકટ કેનાલની સબ કેનાલમાં પીપરીયા ગરનાળા નામની જગ્યાએ પાણીમાં એક અજાણ્યા પુરૂષ ઉ વ 30 થી ૩૫ વર્ષની લાશ પડેલ છે તેવી માહીતી મળતા.

અસલાલી  પો.સ્ટાફ સાથે ઘટના વાળી જગ્યાએ પહોચી તપાસ કરતા એક અજાણ્યા પુરૂષની લાશ કેનાલમાં પડેલ મળી આવેલ જેથી ફાયરબ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી જોતા શરીર ઉપર તીક્ષ્ણ હથિયાર ના કુલ -૧૯ જેટલા ઘા મારેલા હતા જેથી

હત્યાના ગુન્હાની ફરિયાદ દાખલ   વધુ તપાસ  કરવામાં આવી હતી મરણજનારની વહેલી તકે ઓળખ  થાય તેમજ  ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને પકડવા માટે  અલગ અલગ ટીમો બનાવી  તજવીજે હાથ ધરેલ હતી.

તપાસમાં મરણજનારની  કમલેશભાઇ ઇશ્વરભાઇ પંચાલ ઉ . વ .33 રહે જગદીરાની ચાલી કેડીલા બ્રીજ પુનીતનગર ઘોડાસર અમદાવાદ નો હોવાનુ જણાવા મળ્યું હતું.હત્યા કરનાર આરોપીઓને પકડવા સઘન તપાસ હાથ ધરતા

મરણ જનાર કમલેશ પંચાલ ના ઘરની સામે રહેતા અઘેરા મહેંદ્રભાઇ ઠાકોર તથા તેના અન્ય ચાર મિત્રોએ મળી જુની અદાવત ના કારણે કમલેશ પંચાલ ની હત્યા કરેલા નુ જણાઇ આવતા વિગતે તપાસે કરી પુરાવાઓ મેળવી ( ૧ ) અલ્પેશ ઉર્ફે પપેશ સાઓ મહેન્દ્રભાઇ ગલાબજી ઠાકોર ઉ.વ .૨૧ રહે કેડીલા બ્રિજની બાજુમાં મહાકાળી મંદીર પાછળ ઘર વિહોણા પ્લોટ ઘોડાસર અમદાવાદ ( ર ) પ્રવીણભાઇ ઉંકું પની સ / ઓ પ્રતાપભાઇ હેમાજી ઠાકોર ઉ વ ૨૯ રહે , જગદિશનગરના કાચા છાપરા , શીવ શકિત કીરણા સ્ટોરની ગલમાં . યશ બંગ્લોઝની સામે ધોડાસર ( ૩ ) સંજયભાઇ ઉર્ફે લાલો સાઓ બાબુભાઈ અંબાલાલભાઇ ઠાકોર ઉ.વ .૨૩ રહે , શીવ શકિત કરીયાણા સ્ટોરની ગલીમાં યશ બેંગ્લોઝની સામે નવા ધોડાસર , અમદાવાદ  ( ૪ ) સુનિલભાઇ સાઓ બળવંતભાઈ રાંકરભાઇ જાતે.ભાટીયા ( નાઈ ) ઉવ . ર ૬ રહે યશ બંગ્લોઝની સામે , ઘર વિહોણા પ્લોટ નંબર -ર નવા ધોડાસર અમદાવાદ  ( ૫ ) ધમેન્દ્રભાઈ ઉર્ફે શેરો સ / ઓ મદનલાલ નારાયણલાલ પ્રજાપતિ ઉંવ ર ૩ રહે પુનિતનગર સોસાયટી , સિતલ સૈરભ સ્કુલની પાસે , વટવા અમદાવાદ તમામ પાંચેય આરોપીને ભારે જહેમતથી ગણતરીના કલાકમાં હથિયારો તથા સી એન જી રિક્ષા જી . જે .૦૯ ઝેડ . ૫૭૮૯ સાથે પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .

Related posts

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

અરવલ્લી – 150 ઊંટને કતલખાને લઈ જતા બચાવાયા, ગુજરાતમાં અરવલ્લીથી રાજસ્થાન સુધી પહોંચાડવામાં પોલીસ આવી વાહરે

Ahmedabad Samay

વેહચેલો માલ પરત ન લેવો એ ગુન્હો, વ્હેચેલો માલ દુકાનદાર પરત લેવાનો ઈનકાર કરે કરો ફરિયાદ

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

આવતીકાલથી અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન પાર્ટ-2 શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો