May 8, 2026
ગુજરાતરાજકારણ

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થયુ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, ત્યારે સાતવે કહ્યુ હતું કે તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા બાદ તપાસ કરાવી હતી જેમાં તે કોરોના સંક્રમિત તયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ રાજીવ સાતવને પૂણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તે વેન્ટિલેટર પર હતા.

રાજીવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય હતા. આ પહેલા તે લોકસભા સાંસદ હતા. મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં તે મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા. આ સિવાય સાતવ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.

Related posts

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

પ્રથમ તબક્કાની ૧૦૨ લોકસભા સીટો માટે આજે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્‍યું

Ahmedabad Samay

અનલોક ૦૫ અંતર્ગત ૧૫ ઓક્ટોબરથી સ્કૂલો કોચિંગ ક્લાસ સહિત રિઓપન કરવાની છૂટ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો