June 22, 2026
ગુજરાતરાજકારણ

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું કોરોનાને કારણે નિધન થયુ છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા રાજીવ સાતવ 22 એપ્રિલે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, ત્યારે સાતવે કહ્યુ હતું કે તેમની અંદર સામાન્ય લક્ષણ જોવા મળ્યા બાદ તપાસ કરાવી હતી જેમાં તે કોરોના સંક્રમિત તયા હતા. કોરોના સંક્રમિત થયા બાદ રાજીવ સાતવને પૂણેની જહાંગીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા તે વેન્ટિલેટર પર હતા.

રાજીવ સાતવ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સભ્ય હતા. આ પહેલા તે લોકસભા સાંસદ હતા. મહત્વપૂર્ણ છે કે 2014ની ચૂંટણીમાં તે મહારાષ્ટ્રના હિંગોલીથી ચૂંટાયા હતા. આ સિવાય સાતવ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સચિવ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા.

Related posts

વોકીટોકી સાથે સજ્જ પોલીસ દુરબીનથી તમામ ઉપર નજર રાખશે

Ahmedabad Samay

હિન્દૂ સેના દ્વારા હનુમાન જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે, સમસ્ત સ્નાતનીઓને યાત્રામાં જોડાવા આમંત્રણ

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

નવજોત સિધ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપ્યુ

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો