May 10, 2026
દેશ

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976,
ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે.

– શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી હતી, આ હત્યાના કારણે રાણાને પોલીસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

શેરસિંહ રાણાએ નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચયા હતા. જ્યાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હિન્દુ બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણની રાખને ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના ગઝનીથી ભારત લાવી હતી.

રાણાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી રાણાએ તેની માતાની મદદથી ગાઝિયાબાદના પીલખુઆ ખાતે પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવ્યું, જ્યાં તેમની રાખ હજી પણ રાખવામાં આવી છે.

Related posts

વેસ્‍ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરાઇ, ગિલ કેપટન તો રવીન્‍દ્ર જાડેજાને વાઇસ-કેપ્‍ટન જાહેર કરાયો

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

Ahmedabad Samay

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો