March 27, 2026
ગુજરાત

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ફરી શરૂ.

મંગળવારે 8 તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.ઓન લાઈન ટિકિટ બુક લોકો કરી રહ્યા છે.કોરોનાના કેસો વધવાના કારણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ બંધ કરવામાં આવી હતી.પણ જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

લગભગ એક મહિનાથી સુધી કોરોનાં કેસ વધતા નવું બુકિંગ લેવામાં આવતું ન હતું.પરંતુ હવે કોરોનાના કેસો ઘટવાના કારણે ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે

 

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 124મું અંગદાન, બે કિડની અને એક લીવરનું દાન

Ahmedabad Samay

GST કાઉન્‍સિલની ૫૬મી બેઠકમાં ૧૨ ટકા GST સ્‍લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, મધ્યમવર્ગના લોકોને થશે ફાયદો

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

IRCTCની જબરદસ્ત ધાર્મિક યાત્રાધામ ઓફર

Ahmedabad Samay

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્‍ચે નવા આતંકી મોડયુલ્‍સનો કર્યો પર્દાફાશ, રેવડીબજારમાં આગ ની ઘટના નો મોટો ખુલાશો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો