March 25, 2025
અપરાધગુજરાતદેશ

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ad

પશ્ચિમ બંગાળ માં ઇલેક્શન બાદ મમતા બેનર્જીની સરકાર હેઠળ ભાજપના કાર્યકર્તાઓ પર અને અનેક વિસ્તારોમાં હિન્દુઓ પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે દુકાનો ને લૂંટવામાં આવી રહી છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને સાથે કશ્મીરમાં બનેલી ઘટના જેમ બંગાળથી બહાર કરવામાં આવી રહ્યું છે.
ત્યાંની સરકાર અને પોલીસ પ્રશાસન આંખ બંધ કરી બેઠું છે લોકોના જીવ તાળવે ચોંટેલા છે .

વિનય શર્મા
(AVHEM ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)

તે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર લખી અનુરોધ કરવામાં આવ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને ત્યાંની સ્થિતિ પર નજર રાખવામાં આવે ત્યાંના હિન્દુઓ ને યોગ્ય ન્યાય મળે અને તેમની સુરક્ષા ની વ્યવસ્થા કરવામાં આવે

Related posts

પેટ્રોલના ભાવ વધારામા થઇ બ્રેક ફેલ, ૦૮ દિવસમાં ૭ વખત થયો ભાવ વધારો

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ખેલ મહાકુંભનો આયોજન કરાયું.

Ahmedabad Samay

આજ તકના વરિષ્ઠ પત્રકાર રોહિત સરદાના નું દુઃખદ નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો