March 23, 2026
અપરાધગુજરાતદેશ

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ad

પશ્ચિમ બંગાળ માં ઇલેક્શન બાદ મમતા બેનર્જીની સરકાર હેઠળ ભાજપના કાર્યકર્તાઓ પર અને અનેક વિસ્તારોમાં હિન્દુઓ પર જીવલેણ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે દુકાનો ને લૂંટવામાં આવી રહી છે, સ્ત્રીઓ પર બળાત્કાર કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને સાથે કશ્મીરમાં બનેલી ઘટના જેમ બંગાળથી બહાર કરવામાં આવી રહ્યું છે.
ત્યાંની સરકાર અને પોલીસ પ્રશાસન આંખ બંધ કરી બેઠું છે લોકોના જીવ તાળવે ચોંટેલા છે .

વિનય શર્મા
(AVHEM ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)

તે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિનય શર્મા અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા કલેકટર શ્રીને આવેદનપત્ર લખી અનુરોધ કરવામાં આવ્યું છે કે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને ત્યાંની સ્થિતિ પર નજર રાખવામાં આવે ત્યાંના હિન્દુઓ ને યોગ્ય ન્યાય મળે અને તેમની સુરક્ષા ની વ્યવસ્થા કરવામાં આવે

Related posts

સિટીએમ ચાર રસ્તા પાસે આઇ20 માં અચાનક લાગી આગ

Ahmedabad Samay

વટવા વિસ્તારમાં પુત્રને છુટા છેડા ન આપતા યુવતી અને તેની માતાને ઢોર માર મારવામાં આવ્યું.

Ahmedabad Samay

અસારવાની વિશેષ વ્યક્તિત્વ દબંગ કાઉન્સિલર સુમન રાજપૂત સાથે ખાસ મુલાકાત

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ સાથે થઇ વર્લ્ડ રોઝ ડેની ઉજવણી કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો