May 8, 2026
ગુજરાત

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ફરી શરૂ.

મંગળવારે 8 તારીખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે.ઓન લાઈન ટિકિટ બુક લોકો કરી રહ્યા છે.કોરોનાના કેસો વધવાના કારણે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ બંધ કરવામાં આવી હતી.પણ જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

લગભગ એક મહિનાથી સુધી કોરોનાં કેસ વધતા નવું બુકિંગ લેવામાં આવતું ન હતું.પરંતુ હવે કોરોનાના કેસો ઘટવાના કારણે ફરીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી શરૂ થાય તેવા પ્રયાસો શરૂ થઇ ગયા છે

 

Related posts

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના થયેલા શંકાસ્પદ મોતનો મામલો હવે ગંભીર વળાંક પર

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

રિલીફ રોડ પર એ.સી.ના ગોડાઉનમાં લાગી આગ. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ,

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો