May 8, 2026
ગુજરાત

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ વીર પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ ચિન્હ એવા પૃથ્વીરાજસિંહનું સ્ટેચ્યુ અહિમા ચોકડી ઓડ પર બનાવવાનું હોવાથી ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપુત કરણી સેના (ઉમરેઠ તાલુકા) દ્વારા નમ્ર અરજી કરવામાં આવી હતી.

Related posts

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

વોટ્સએપમાં આવ્યું નવું ફીચર્સ

Ahmedabad Samay

ગુજરાત એટીએસની ટીમ ઉપર ફાયરીંગ

Ahmedabad Samay

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

અમદાવાદનો વિશાલા બ્રિજ જર્જરિત હાલતમાં, કોંગ્રેસના ધારાસભ્યની વાહન વ્યવહાર બંધ કરવાની માગ

Ahmedabad Samay

જોધપુર વોર્ડમાં કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ લઇ અન્ય ઉમેદવાર છુમંતર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો