June 22, 2026
ગુજરાત

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ વીર પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ ચિન્હ એવા પૃથ્વીરાજસિંહનું સ્ટેચ્યુ અહિમા ચોકડી ઓડ પર બનાવવાનું હોવાથી ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપુત કરણી સેના (ઉમરેઠ તાલુકા) દ્વારા નમ્ર અરજી કરવામાં આવી હતી.

Related posts

વડોદરા: સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા પર લાઇટિંગ કરવાનો આટલા લાખનો ખર્ચ! રાજ્ય સરકાર આપશે ગ્રાન્ટ

Ahmedabad Samay

૪ મે બાદ અનેક જિલ્લામાં રાહત

Ahmedabad Samay

માત્ર ‘બલવંત રાય’ કે ‘કાત્યા’ જ નહીં, સની દેઓલે આ કલાકારો સાથે પણ બાથ ભીડી, કોઈને ‘ઘાયલ’ કર્યા તો કોઈ માટે ‘ઘાતક’ બન્યા

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ લેક બ્યુટિફિકેશન અંતર્ગત મોડાસર તળાવ તથા શેલા તળાવની લીધી મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદ – વરસાદમાં ઈમજન્સી સમયે ટ્રાફિક જવાનોને 1095 હેલ્પલાઈન પર મદદ માટે કરી શકો છો ફોન

Ahmedabad Samay

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો