January 19, 2025
ગુજરાત

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ વીર પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ ચિન્હ એવા પૃથ્વીરાજસિંહનું સ્ટેચ્યુ અહિમા ચોકડી ઓડ પર બનાવવાનું હોવાથી ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપુત કરણી સેના (ઉમરેઠ તાલુકા) દ્વારા નમ્ર અરજી કરવામાં આવી હતી.

Related posts

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

માર્ચનો પ્રથમ દિવસ પાવર કટોકટીમાં પસાર થયો, યુપીસીએલને બજારમાંથી વધુ વીજળી ખરીદવી પડી

Ahmedabad Samay

અધુરા માસે જન્મેલી ફક્ત 750 ગ્રામની બાળકીને, જીસીએસ હોસ્પિટલમાં ડોક્ટરોએ આપ્યું નવજીવન

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો