March 24, 2026
ગુજરાત

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

અસારવા વોર્ડ મા આવેલ દાદાહરી ની વાવ પાસે HIV દવાખાનું આવેલ છે hiv પોઝેટીવ લોકો ને કોરોના થવાનો ભય વધારે હોય છે અને તેમની રોગ પ્રતિકાર શક્તિ પણ નબળી હોય જેથી તેમના માટે કોરોના વેક્સીન એ રક્ષા કવચ સ્વરૂપ છે. માટે સુમનકંવર રાજપૂત (પૂર્વ કાઉન્સિલર અસારવા વોર્ડ) અને અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વૈકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમા ત્યાં ના સ્ટાફ અને આજુ બાજૂ ની ચાલી ના રહીશો સાથે મળી 60 લોકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી.

 

Related posts

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

આઇઆઇએમ અમદાવાદ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વ્યાખ્યાન યોજાશે

Ahmedabad Samay

ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર પરનું ગંભીર ચક્રવાતી વાવાઝોડું “SHAKHTI” સૌરાષ્ટ્ર તરફ વધી રહ્યું છે

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

મેઘાણીનગરના કેશવબાગમાં થઇ ધોળા દિવસે ચેન સ્નેચિંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો