May 12, 2026
ગુજરાત

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

અસારવા વોર્ડ મા આવેલ દાદાહરી ની વાવ પાસે HIV દવાખાનું આવેલ છે hiv પોઝેટીવ લોકો ને કોરોના થવાનો ભય વધારે હોય છે અને તેમની રોગ પ્રતિકાર શક્તિ પણ નબળી હોય જેથી તેમના માટે કોરોના વેક્સીન એ રક્ષા કવચ સ્વરૂપ છે. માટે સુમનકંવર રાજપૂત (પૂર્વ કાઉન્સિલર અસારવા વોર્ડ) અને અર્બન હેલ્થ સેન્ટર ના સહયોગથી વૈકસીનેશન કેમ્પ યોજાયો હતો જેમા ત્યાં ના સ્ટાફ અને આજુ બાજૂ ની ચાલી ના રહીશો સાથે મળી 60 લોકો ને કોરોના વેકસીન આપવામાં આવી હતી.

 

Related posts

NIRFમાં ગુજરાત યુનિવર્સિટીનું રેન્કિંગ ઘટ્યું, ટોપ 10માં કોઈ યુનિવર્સિટી નહીં, જાણો રાજ્યની યુનિવર્સિટીઓના રેન્ક

Ahmedabad Samay

આકાશમાંથી અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે.

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

લો ગાર્ડને ખાણી-પીણીનો ધંધો કરતા વિક્રેતાઓ તેમના મૂળ સ્‍થળે પરત ફર્યા,ફરી જામશે સાંજે ખાવાની મહેફિલો

Ahmedabad Samay

પેપર લીક મામલે ગુજરાત ATS તરફથી આવ્યું મોટું નિવેદન, ૩-૪ દિવસ પહેલાજ આરોપી પકડવા સૂચના આપવામાં આવી હતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો